સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?

13 અને 28
15 અને 26
13 અને 27
14 અને 25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

પંડિત જવાહરલાલ નેહરુ
અટલ બિહારી વાજપેયી
વી.પી.સિંગ
દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
કેબીનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

કનૈયાલાલ મા. મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંતરાય આચાર્ય
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

11 કલાક અને 25 મિનિટ
12 કલાક અને 25 મિનિટ
11 કલાક અને 35 મિનિટ
12 કલાક અને 5 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP