GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંસ્કાર - સમન્વયના જે યુગને વિજયરાય વૈધે - સંગમયુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત, ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, આઈ.સી.એસ. પદવી ધારક અને ‘‘આ વાઘને કરૂણગાન વિશેષ ભાવે" જેવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો.

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
મણિશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયા સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધન છે ?

બજેટ અને બજેટ નિયંત્રણ
પ્રમાણ પડતર પદ્ધતિ
આપેલ તમામ
સીમાંત પડતર પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP