સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
મુદ્રિતકુમુદચંદ્ર
મુનિસુવ્રતચરિત
ગણદપૅણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

રાજયના ગૃહ સચિવશ્રી
રાજયના ગૃહ મંત્રીશ્રી
રાજયના પોલીસ વડા
મુખ્ય મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
H) મણિપુર
I) મેઘાલય
J) તેલંગણા
K) આસામ
1) હૈદરાબાદ
2) દીસપુર
3) શિલૉંગ
4) ઈમ્ફાલ

H-4, I-1, J-3, K-4
H-1, I-3, J-4, K-2
H-4, I-3, J-1, K-2
H-4, I-2, J-1, K-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP