સામાન્ય જ્ઞાન (GK)
"પોખરણ" કોની યાદ અપાવે છે ?

રોકેટ લોન્ચિંગ
ભારત-પાક સીમાયુદ્ધ
અણુપ્રયોગ
જાન્યુઆરી 2001નો ભૂકંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

એસ્ટેટ ડયુટી
એક્સાઈઝ ડ્યુટી
આવકવેરો
કસ્ટમ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર
26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા
21 ઓક્ટોબર, 1943 - રંગુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

કાકાસાહેબ કાલેલકર
પન્નાલાલ પટેલ
મોહનભાઇ પટેલ
ભોળાભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP