સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

સરદાર પટેલ
રવિશંકર મહારાજ
વિઠ્ઠલભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

બાળ લગ્નો અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
છૂટાછેડા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ?

હાઇકોર્ટ
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટ
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP