સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

ગોર્બાચોવ
નાસર
જહોન કેનેડી
માર્શલ ટીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ?

હમ્પી
સિક્રી
કોણાર્ક
મહાબલીપુરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

પાલીતાણા
કુંભારીયા
ગિરનાર
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો.

આપેલ તમામ
જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ
વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ
સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP