સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

નાસર
માર્શલ ટીટો
જહોન કેનેડી
ગોર્બાચોવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

વૈષ્ણવ
શૈવ
બૌદ્ધ
જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

વીર દુર્ગાદાસ એરપોર્ટ
મહારાણા પ્રતાપ એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ
મહારાજા શિવાજી એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

સનત્કુમારચરિત
કરુણાવર્જાયુધ
નરનારાયણનંદ
વસંતવિલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP