સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

માર્શલ ટીટો
ગોર્બાચોવ
નાસર
જહોન કેનેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 એપ્રિલ, 2010
1 એપ્રિલ, 2009
1 જૂન, 2009
1 જૂન, 2010

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP