સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? ગોર્બાચોવ નાસર જહોન કેનેડી માર્શલ ટીટો ગોર્બાચોવ નાસર જહોન કેનેડી માર્શલ ટીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 1988 1998 1978 2008 1988 1998 1978 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ? હમ્પી સિક્રી કોણાર્ક મહાબલીપુરમ્ હમ્પી સિક્રી કોણાર્ક મહાબલીપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.156 ઈ.સ.56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? પાલીતાણા કુંભારીયા ગિરનાર તારંગા પાલીતાણા કુંભારીયા ગિરનાર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. આપેલ તમામ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ આપેલ તમામ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP