સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

મંદિરમાં સ્થાપિત શિવલિંગ
આકાશમાં શનિ
સપ્તર્ષિ
હોકાયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉલ્કા શું છે ?

પૂછ વગરનો ધૂમકેતુ
તીવ્ર ગતિથી ચાલતો તારો
બાહ્ય અંતરિક્ષમાંથી પૃથ્વીના વાયુ મંડળમાં પ્રવેશ થનારા દ્રવ્યનો અંશ
તારામંડળનો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

બાબાસાહેબ આંબેડકર
પૂ.ગુરુજી
ડૉ. હેડગેવાર
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP