સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

આકાશમાં શનિ
સપ્તર્ષિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ
હોકાયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
આપેલ માંથી કોઇ નહીં
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

આચારાંગ સૂત્ર
સૂત્રકૃતાંગ
થેરીગાથા
બૃહદકલ્પસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP