સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ જયલલિતા ચંદ્રાબાબુ નાયડુ મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ જયલલિતા ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 1921 ઈ.સ. 1922 ઈ.સ. 1916 ઈ.સ. 1918 ઈ.સ. 1921 ઈ.સ. 1922 ઈ.સ. 1916 ઈ.સ. 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સીનીયર સભ્ય વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ લોકસભાના સીનીયર સભ્ય વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? દેડકું ઉંદર ગરોળી ભૂંડ દેડકું ઉંદર ગરોળી ભૂંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? પ્રવાહી એમોનિયા સૂકો બરફ પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી એમોનિયા સૂકો બરફ પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ? મુકેશ અંબાણી રતન તાતા આદિત્ય બિરલા અઝીમ પ્રેમજી મુકેશ અંબાણી રતન તાતા આદિત્ય બિરલા અઝીમ પ્રેમજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP