સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

જયલલિતા
ચંદ્રાબાબુ નાયડુ
લાલુપ્રસાદ યાદવ
મમતા બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ?
1. મહાવીર સ્વામી
2. પાર્શ્વનાથ
3. નેમિનાથ
4. શાંતિનાથ
5. સંભવનાથ

આપેલ તમામ
માત્ર 1,2,3,4
માત્ર 1,2,3
માત્ર 2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ
વિનોબા ભાવે
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ?

રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટ
ગૃહ મંત્રાલય
હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP