સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

નરસિંહ મહેતા
ઝવેરચંદ મેઘાણી
ખબરદાર
મોહનદાસ કરમચંદ ગાંઘી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

પ્રા. નિરંજન દવે
ડૉ.એમ. એન. દેસાઈ
શ્રી વી. આર. મહેતા
ડૉ. પી. સી. વૈદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો
જ્યોતીન્દ્ર હ‌. દવે - રેતીની રોટલી
પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 એપ્રિલ, 2010
1 જૂન, 2010
1 જૂન, 2009
1 એપ્રિલ, 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP