સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સુભાષચંદ્ર બોઝ
સત્યેન્દ્રનાથ બોઝ
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા આવેલું છે ?

મહારાષ્ટ્ર
છત્તીસગઢ
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

ડૉ. પી. સી. વૈદ્ય
શ્રી વી. આર. મહેતા
પ્રા. નિરંજન દવે
ડૉ.એમ. એન. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

પોલીસ અધિક્ષક
નાયબ પોલીસ અધિક્ષક
આપેલ તમામ
પોલીસ સબ ઇન્સ્પેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP