સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1946
વર્ષ 1948
વર્ષ 1942
વર્ષ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ?

નારાયણસરોવર
સરદાર સરોવર
થોળ સરોવર
નળસરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી સામ પિત્રોડા
ડૉ. નંદન નીલેકણી
શ્રી અર્જુનસિંહ
શ્રી કપિલ સિબ્બલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

ખુશવંતસિંઘ
આર. કે. નારાયણ
નિરાદ ચૌધરી
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP