સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે શ્રી વી. આર. મહેતા ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે શ્રી વી. આર. મહેતા ડૉ.એમ. એન. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ? 15 10 30 20 15 10 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? નેમિનાથ મહાવીર સ્વામી ઋષભદેવ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર સ્વામી ઋષભદેવ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1947 1960 1951 1948 1947 1960 1951 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ? કાળા મરી હાથી દાંત તેલ ઉત્તમ ભારતીય મસ્લિન કાળા મરી હાથી દાંત તેલ ઉત્તમ ભારતીય મસ્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ? 1962 1965 1963 1964 1962 1965 1963 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP