સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? શ્રી વી. આર. મહેતા ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે શ્રી વી. આર. મહેતા ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 5 ટકા 4 ટકા 10 ટકા 20 ટકા 5 ટકા 4 ટકા 10 ટકા 20 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જલઝીલણી એકાદશીનો ઉત્સવ ક્યા વિસ્તારમાં ઉજવાય છે ? ચરોતર મોડાસા ખાખરીયા ટપ્પા ભાલ ચરોતર મોડાસા ખાખરીયા ટપ્પા ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ? નિબંધકાર નવલકથાકાર વાર્તાકાર આખ્યાનકાર નિબંધકાર નવલકથાકાર વાર્તાકાર આખ્યાનકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એપ્રિલ 2015થી નવા નિયમ પ્રમાણે રેલ્વે રિઝર્વેશન ટિકિટ કેટલા દિવસ પહેલા મળી શકે છે ? 90 30 120 60 90 30 120 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી ? 2005 2000 2003 2010 2005 2000 2003 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP