સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે ડૉ.એમ. એન. દેસાઈ શ્રી વી. આર. મહેતા ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે ડૉ.એમ. એન. દેસાઈ શ્રી વી. આર. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમમાં કૂલ કેટલી કલમો છે ? 92 39 31 48 92 39 31 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ? ગ્વાલિયર જબલપુર ભોપાલ ઈન્દોર ગ્વાલિયર જબલપુર ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ. 2000 મીટર 1500 મીટર 1000 મીટર 500 મીટર 2000 મીટર 1500 મીટર 1000 મીટર 500 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? વિનોબા ભાવેએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે દાદાભાઇ નવરોજીએ વિનોબા ભાવેએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે દાદાભાઇ નવરોજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP