સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

ડૉ. પી. સી. વૈદ્ય
ડૉ.એમ. એન. દેસાઈ
શ્રી વી. આર. મહેતા
પ્રા. નિરંજન દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

પ્રભાવકચરિત
રેવંતગિરિરાસુ
જંબુસામિચરિય
નેમિનાથચતુષ્પાદિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"પોખરણ" કોની યાદ અપાવે છે ?

અણુપ્રયોગ
ભારત-પાક સીમાયુદ્ધ
જાન્યુઆરી 2001નો ભૂકંપ
રોકેટ લોન્ચિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP