સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?

મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

સેશન્સ અદાલત
વડી અદાલત
સર્વોચ્ચ અદાલત
કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

મૂળરાજ બીજો
અજયપાલ
ભીમદેવ બીજો
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP