સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? દેવગૌડા નરસિંહરાવ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી દેવગૌડા નરસિંહરાવ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વોરંટ કેસ એટલે ? 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજભવનના ઈન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ? યતકિંચિત ગુજરાત દ્રષ્ટિ આરંભ યતકિંચિત ગુજરાત દ્રષ્ટિ આરંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? માર્શલ ટીટો જહોન કેનેડી ગોર્બાચોવ નાસર માર્શલ ટીટો જહોન કેનેડી ગોર્બાચોવ નાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું વડુમથક ક્યાં આવેલું છે ? જીનિવા મોસ્કો પેરિસ લન્ડન જીનિવા મોસ્કો પેરિસ લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP