સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

નરસિંહરાવ
દેવગૌડા
ચંદ્રશેખર
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ?

જયુડિશિયલ મેજીસ્ટ્રેટ
સેશન્સ જજ
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ
એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન

માત્ર ૨,૩
૧,૨,૩
માત્ર ૧
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

કમ સપ્ટેમ્બર
ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
ધ કોસ્ટ ઓફ વિલિંગ
ધ એન્ડ ઓફ ઈમેજિનેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ?

રાજા રામમોહનરાય
સ્વામી દયાનંદ સરસ્વતી
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP