સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો.

કઠોડી-ગુજરાત
ઈરુલા-તમિલનાડુ
બોન્ડા-ઓડિશા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

અજિતનાથ
ઋષભદેવ
નેમિનાથ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP