સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

ચંદ્રલેખાવિજયપ્રકરણ
કહાવલી
મુદ્રિતકુમુદચંદ્ર
સુમતિનાથચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લીફટની શોધ કોણે કરી છે ?

બ્રુસ્નેલ ઓટીસ
જોસેફ સ્વાન
પીટર ગોલ્ડમાર્ક
એલિસા ઓટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

31 ઓક્ટોબર
15 ડિસેમ્બર
30 જાન્યુઆરી
27 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

હોકાયંત્ર
સપ્તર્ષિ
આકાશમાં શનિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP