સામાન્ય જ્ઞાન (GK) જી.પી.એસ.સી. એટલે પ્રચલિત સમાજમાં... જનરલ પોલીસ સિલેકશન કમિટી ગુજરાત પોલ્યુશન સ્ટેટ કંટ્રોલ ગુજરાતની પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સર્ટીફીકેટ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જનરલ પોલીસ સિલેકશન કમિટી ગુજરાત પોલ્યુશન સ્ટેટ કંટ્રોલ ગુજરાતની પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સર્ટીફીકેટ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 1988 2008 1998 1978 1988 2008 1998 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? સ્વામી દયાનંદ સરસ્વતી સુરેન્દ્રનાથ બેનરજી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સુરેન્દ્રનાથ બેનરજી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ? શ્રીમતી ઇન્દિરા ગાંધી શ્રીમતી માર્ગરેટ થેચર કુ. બેનઝીર ભુટ્ટો શ્રીમતી શિરિમાવો ભંડારનાયક શ્રીમતી ઇન્દિરા ગાંધી શ્રીમતી માર્ગરેટ થેચર કુ. બેનઝીર ભુટ્ટો શ્રીમતી શિરિમાવો ભંડારનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ. 1000 મીટર 500 મીટર 1500 મીટર 2000 મીટર 1000 મીટર 500 મીટર 1500 મીટર 2000 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મા. મુનશી પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP