સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

આપેલ તમામ
નાયબ પોલીસ અધિક્ષક
પોલીસ અધિક્ષક
પોલીસ સબ ઇન્સ્પેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'હુડીલા' શું છે ?

પઢાર લોકોનું નૃત્યગીત
બનાસકાંઠાનું લોકનુત્ય
બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન
મેર લોકોનું નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP