સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો.

ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી
ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી
ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા
નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

આમાંથી કોઈ નહીં
રામચંદ્રસૂરિ
ગુણચંદ્રસૂરિ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP