સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

પાર્શ્વનાથ
ઋષભદેવ
મહાવીર સ્વામી
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

ઉપપદ સમાસ
મધ્યમપદલોપી સમાસ
તત્પુરૂષ સમાસ
બહુવ્રીહિ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

સુદર્શન ચક્ર
પરિવર્તન ચક્ર
અશોક ચક્ર
રેંટીયા ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
POW એટલે શું ?

આમાંનું કંઈ જ નહીં
પાવર ઓફ વોર્ડ
પેન્શન ઑફ વોર
પ્રિઝનર ઓફ વોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP