સામાન્ય જ્ઞાન (GK) જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ? 1964 1962 1963 1965 1964 1962 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ? તબલા વાયોલિન સરોદ બંસરી તબલા વાયોલિન સરોદ બંસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનો સૌથી ઊંચો ડેમ કઈ નદી પર આવેલો છે ? નર્મદા સતલુજ ગંગા સિંધુ નર્મદા સતલુજ ગંગા સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ? અપાદન અધિકરણ વિભકિત સંપ્રદાન સબંભ વિભકિત અપાદન અધિકરણ વિભકિત સંપ્રદાન સબંભ વિભકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? સ્વામી રામકૃષ્ણ વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ અરવિંદ ઘોષ સ્વામી રામકૃષ્ણ વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP