સામાન્ય જ્ઞાન (GK) જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ? 1962 1963 1965 1964 1962 1963 1965 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ? સ્ટ્રક્ચર ટીલ્થ આમાંથી કોઈ નહીં ટેક્ષચર સ્ટ્રક્ચર ટીલ્થ આમાંથી કોઈ નહીં ટેક્ષચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે ? 188 186 166 182 188 186 166 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? બાળ લગ્નો અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે બાળ લગ્નો અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ? શ્રી બાળાસાહેબ દેવરસ શ્રી રાજ્જુભૈયા પૂજ્ય ડૉ. હેડગેવાર પૂજ્ય ગુરુજી શ્રી બાળાસાહેબ દેવરસ શ્રી રાજ્જુભૈયા પૂજ્ય ડૉ. હેડગેવાર પૂજ્ય ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વલ્કલ' એટલે શું ? ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP