સામાન્ય જ્ઞાન (GK)
જવાહરલાલ નેહરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
ચપચાર કુટ ઉત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે.
સામાન્ય જ્ઞાન (GK)
હિન્દુ બાળલગ્ન બિલ -1930 દ્વારા લગ્ન માટે સ્ત્રીની નિયત કરવામાં આવેલી ઓછામાં ઓછી ઉંમર ___ વર્ષ હતી.
સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.