સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

વાત અને કફ દૂર કરે
ચામડી-દાંત-પેઢાના રોગો માટે
હૃદય રોગની સારવાર
શરદી-ઉધરસ-તાવ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

મોહનદાસ કરમચંદ ગાંઘી
નરસિંહ મહેતા
ઝવેરચંદ મેઘાણી
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?

એલ.ડી. મ્યુઝિયમ
ફતેસિંહ મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
કેલિકો મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP