સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

હૃદય રોગની સારવાર
શરદી-ઉધરસ-તાવ માટે
ચામડી-દાંત-પેઢાના રોગો માટે
વાત અને કફ દૂર કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?

પાન પીળા પડવાં
પાન લાલ થવાં
પાન ખરી પડવાં
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

જંબુસામિચરિય
પ્રભાવકચરિત
રેવંતગિરિરાસુ
નેમિનાથચતુષ્પાદિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP