સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

હિપેટાઈટિસ
પોલિયો
ટાઇફોઈડ અને કોલેરા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?

પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

ડાંગર-ઘઉં
મગફળી-તુવેર
મકાઈ-ઘઉં
બાજરી-ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP