સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

નેમિનાથ
ઋષભદેવ
અજિતનાથ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

સ્ત્રી સશક્તિકરણ માટે
છૂટાછેડા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP