સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

મનસુખલાલ ઝવેરી
બાલમુકુંદ દવે
સીતાંશું યશચંદ્ર
પુજાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

દ્રયાશ્રય
તરંગવઈ
ગણદર્પણ
કહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
ભીમદેવ બીજો
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

સરદાર પટેલ
જવાહરલાલ નહેરુ
વિઠ્ઠલભાઈ પટેલ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP