સામાન્ય જ્ઞાન (GK)
નીચે પૈકી કઇ જોડ ખોટી છે ?

પન્નાલાલ પટેલ – માંડલી
હરીન્દ્ર દવે – ખંભાત
બકુલ ત્રિપાઠી – નડિયાદ
ઉમાશંકર જોષી – બામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

નેમિનાથ
પાર્શ્વનાથ
શાંતિનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP