સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

નરસિંહ મહેતા
ઝવેરચંદ મેઘાણી
ખબરદાર
મોહનદાસ કરમચંદ ગાંઘી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?

12
10
આમાંથી એકપણ નહીં
8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

સામ્યવાદી પક્ષ
અનુસૂચિત જાતિ સંઘ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
હિન્દુ મહાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP