સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

ચામડી-દાંત-પેઢાના રોગો માટે
શરદી-ઉધરસ-તાવ માટે
વાત અને કફ દૂર કરે
હૃદય રોગની સારવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

ખાદીનું વસ્ત્ર
ઝાડની છાલનું વસ્ત્ર
રેશમી વસ્ત્ર
ઝીણું વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

વિઠ્ઠલભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

રજત
સુવર્ણ
હીરક
આમાંનો એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP