સામાન્ય જ્ઞાન (GK)
સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ?

પોરબંદર
ભાવનગર
પાલનપુર
જસદણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

સ્વરાજ પક્ષ
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી
ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન લિબરલ ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

વિનોદિની નીલકંઠ
હિમાંશી શેલત
ઈલા આરબ મહેતા
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP