સામાન્ય જ્ઞાન (GK) મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાનું સંક્ષિપ્ત નામ નીચેનામાંથી કયું છે ? CIC CII SEWA SPCA CIC CII SEWA SPCA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ? રેવંતગિરિરાસુ પ્રભાવકચરિત નેમિનાથચતુષ્પાદિકા જંબુસામિચરિય રેવંતગિરિરાસુ પ્રભાવકચરિત નેમિનાથચતુષ્પાદિકા જંબુસામિચરિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પબ્લિક પ્રોસીકયુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ થાય છે ? 24 44 34 54 24 44 34 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "કસ્ટમ ડ્યૂટી" એટલે ? માલના વેચાણ વખતે લેવાતો કર બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી માલના વેચાણ વખતે લેવાતો કર બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? પ્રા. નિરંજન દવે ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય શ્રી વી. આર. મહેતા પ્રા. નિરંજન દવે ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય શ્રી વી. આર. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP