સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય ફોજદારો એટલે ?

ઈન્ડિયન પનિશમેન્ટ લૉ
ઈન્ડિયન પીનલ કોન્સ્ટિકયુશન
ઈન્ડિયન પનિશમેન્ટ ફંડ
ઈન્ડિયન પીનલ કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

ઇલાબેન ભટ્ટ
કુમુદિની લાખિયા
મૃણાલિની સારાભાઈ
મૃદુલાબહેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
ઉપરના તમામ
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો
કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

આમાંથી કોઈ નહીં
રામચંદ્રસૂરિ
ગુણચંદ્રસૂરિ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP