સામાન્ય જ્ઞાન (GK)
પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિદ્યા સભા
ગુજરાતી સાહિત્ય અકાદમી
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

પ્રભાવકચરિત
જંબુસામિચરિય
નેમિનાથચતુષ્પાદિકા
રેવંતગિરિરાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

હિમાંશી શેલત
સરોજ પાઠક
ઈલા આરબ મહેતા
વિનોદિની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?

બી.એમ. કૌલ
કૈલાસનાથ કાત્જુ
વી.કે. ક્રિષ્ના
સ્વરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP