સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

સેશન્સ અદાલત
વડી અદાલત
કોઈ પણ નહીં
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

યોગયાત્રા
બ્રહ્મકૂટ સિદ્ધાંત
બૃહતસંહિતા
બૃહતજાતક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP