સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

સેશન્સ અદાલત
સર્વોચ્ચ અદાલત
કોઈ પણ નહીં
વડી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે ?

30 જાન્યુઆરી
15 ડિસેમ્બર
31 ઓક્ટોબર
27 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"પોખરણ" કોની યાદ અપાવે છે ?

જાન્યુઆરી 2001નો ભૂકંપ
અણુપ્રયોગ
રોકેટ લોન્ચિંગ
ભારત-પાક સીમાયુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

ચંદ્રશેખર
દેવગૌડા
નરસિંહરાવ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ?

મહારાજ હસે છે
ઇન્દરાથી કવિતા ગવડાવાય છે
તે રોજ ટોપરૂ ખાય છે
ધોની ક્રિકેટ રમાડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP