સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

વડી અદાલત
કોઈ પણ નહીં
સર્વોચ્ચ અદાલત
સેશન્સ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગંગા નદી પર કયો જળમાર્ગ આવેલો છે ?

નેશનલ વોટર વે નંબર ૨
નેશનલ વોટર વે નંબર ૧
નેશનલ વોટર વે નંબર ૪
નેશનલ વોટર વે નંબર ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

આયને અકબરી-ઉર્દુ
શિલપ્પતિકમ-તમિલ
ચંદ્રાયન-અવધિ
અષ્ટાધ્યાયી-સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP