સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1994 તા. 1-1-1995 તા. 1-1-1998 તા. 1-1-1996 તા. 1-1-1994 તા. 1-1-1995 તા. 1-1-1998 તા. 1-1-1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? ગોર્બાચોવ માર્શલ ટીટો નાસર જહોન કેનેડી ગોર્બાચોવ માર્શલ ટીટો નાસર જહોન કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. અનુકૂળતા અનુસાર મરજિયાત અનિશ્ચિત ફરજિયાત અનુકૂળતા અનુસાર મરજિયાત અનિશ્ચિત ફરજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. યશોધરા અનસુયા અરુંધતી સુભદ્રા યશોધરા અનસુયા અરુંધતી સુભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? કનૈયાલાલ મા. મુનશી ગુણવંતરાય આચાર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મા. મુનશી ગુણવંતરાય આચાર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP