સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1994 તા. 1-1-1995 તા. 1-1-1998 તા. 1-1-1996 તા. 1-1-1994 તા. 1-1-1995 તા. 1-1-1998 તા. 1-1-1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. રવિ સાહેબ કેવળપુરી દલપતરામ દયારામ રવિ સાહેબ કેવળપુરી દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ? હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ એ.એસ.આઇ લોકરક્ષક હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ એ.એસ.આઇ લોકરક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે ? હંસરાજ સીતાફળ વડ નાગકેસર હંસરાજ સીતાફળ વડ નાગકેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? જૈન બૌદ્ધ આપેલ બંને એક પણ નહીં જૈન બૌદ્ધ આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લાંઘણજ નામની પ્રાગઐતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે ? મહેસાણા વલસાડ સુરત વડોદરા મહેસાણા વલસાડ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP