સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

રજીન્દર સચર
સૈયદ હમીદ
રાકેશ બસંત
ટી.કે.ઓમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી
જ્યોતીન્દ્ર હ‌. દવે - રેતીની રોટલી
પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

જયા બચ્ચન
સુમિત્રા મહાજન
સ્મૃતિ ઈરાની
અનિતા દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

ડાંગર-ઘઉં
મકાઈ-ઘઉં
બાજરી-ઘઉં
મગફળી-તુવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP