સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? રાકેશ બસંત રજીન્દર સચર ટી.કે.ઓમેન સૈયદ હમીદ રાકેશ બસંત રજીન્દર સચર ટી.કે.ઓમેન સૈયદ હમીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાધાકૃષ્ણન પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ડૉ.રાધાકૃષ્ણન પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્રપ્રસાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી? જમ્મુ અને કાશ્મીર પાંડેચરી નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પાંડેચરી નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા તરંગો સૌથી વધુ ઊર્જા ધરાવે છે ? બીટા કિરણો આલ્ફા કિરણો ક્ષ કિરણો ગામા કિરણો બીટા કિરણો આલ્ફા કિરણો ક્ષ કિરણો ગામા કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 20 ટકા 10 ટકા 5 ટકા 4 ટકા 20 ટકા 10 ટકા 5 ટકા 4 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? જયલલિતા ચંદ્રાબાબુ નાયડુ લાલુપ્રસાદ યાદવ મમતા બેનર્જી જયલલિતા ચંદ્રાબાબુ નાયડુ લાલુપ્રસાદ યાદવ મમતા બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP