સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

ઝીણું વસ્ત્ર
ખાદીનું વસ્ત્ર
રેશમી વસ્ત્ર
ઝાડની છાલનું વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

રાજેન્દ્ર શાહ
પનાલાલ પટેલ
નારાયણ દેસાઇ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

અજિતનાથ
નેમિનાથ
પાર્શ્વનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

ઇરાની
ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી
બ્રાહમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP