સામાન્ય જ્ઞાન (GK)
કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
જમીન સંરક્ષણ
આપેલ બંને
ભેજ સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
પ્રવાહી એમોનિયા
સૂકો બરફ
પ્રવાહી નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગુણવંતરાય આચાર્ય
કનૈયાલાલ મા. મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP