સામાન્ય જ્ઞાન (GK)
કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ?

ભેજ સંરક્ષણ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
જમીન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?

ત્રિપુરા
તમિલનાડુ
ઉત્તરાખંડ
તેલંગણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

સ્વામી રામકૃષ્ણ
વિનોબા ભાવે
અરવિંદ ઘોષ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP