સામાન્ય જ્ઞાન (GK) કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ? આપેલ પૈકી એક પણ નહીં જમીન સંરક્ષણ આપેલ બંને ભેજ સંરક્ષણ આપેલ પૈકી એક પણ નહીં જમીન સંરક્ષણ આપેલ બંને ભેજ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ? પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી એમોનિયા સૂકો બરફ પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ પ્રવાહી એમોનિયા સૂકો બરફ પ્રવાહી નાઇટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? ગુણવંતરાય આચાર્ય કનૈયાલાલ મા. મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય કનૈયાલાલ મા. મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 77 74 86 81 77 74 86 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? ત્રણ પાંચ સાત એક ત્રણ પાંચ સાત એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે? ભાવનગર ગાંધીનગર સુરત મેહસાણા ભાવનગર ગાંધીનગર સુરત મેહસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP