સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?

આમાંથી કોઈ નહીં
પાન લાલ થવાં
પાન ખરી પડવાં
પાન પીળા પડવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
મોહનભાઇ પટેલ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

સ્ટ્રક્ચર
આમાંથી કોઈ નહીં
ટેક્ષચર
ટીલ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ?

આપેલ તમામ
હમ્પી
મહાબલીપુરમ્
કોણાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP