સામાન્ય જ્ઞાન (GK) કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ? આમાંથી કોઈ નહીં પાન લાલ થવાં પાન પીળા પડવાં પાન ખરી પડવાં આમાંથી કોઈ નહીં પાન લાલ થવાં પાન પીળા પડવાં પાન ખરી પડવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? માર્શલ ટીટો ગોર્બાચોવ નાસર જહોન કેનેડી માર્શલ ટીટો ગોર્બાચોવ નાસર જહોન કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ? આયુર્વેદ યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સતલજ જળવિદ્યુત નિગમ લિમિટેડ (SJVN)નું વડુમથક ક્યા આવેલું છે ? શિમલા શ્રીનગર ચંદીગઢ લેહ શિમલા શ્રીનગર ચંદીગઢ લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ધ નેશનલ પોલિસી ઓન એજયુકેશન (NPE)ની રચના કઈ સાલમાં થઈ હતી. 1986 1987 1988 1990 1986 1987 1988 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP