સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?

પાન પીળા પડવાં
પાન ખરી પડવાં
પાન લાલ થવાં
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

સરદાર પટેલ
જે. બી. કૃપલાણી
મહાત્મા ગાંધી
અબુલ કલામ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"કસ્ટમ ડ્યૂટી" એટલે ?

કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત
માલના વેચાણ વખતે લેવાતો કર
પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

પૂર્વ
ઉત્તર
પશ્ચિમ
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

ખુશવંતસિંઘ
સલમાન રશ્દી
નિરાદ ચૌધરી
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP