સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? ડાંગર-ઘઉં બાજરી-ઘઉં મકાઈ-ઘઉં મગફળી-તુવેર ડાંગર-ઘઉં બાજરી-ઘઉં મકાઈ-ઘઉં મગફળી-તુવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) FIR નું પૂરું નામ શું છે ? First Investigation Report First Information Record First Investigation Record First Information Report First Investigation Report First Information Record First Investigation Record First Information Report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ? 66 વિષયો 57 વિષયો 47 વિષયો 97 વિષયો 66 વિષયો 57 વિષયો 47 વિષયો 97 વિષયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? અટલ બિહારી વાજપેયી નરસિંહરાવ દેવગૌડા ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી નરસિંહરાવ દેવગૌડા ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ વી.કે. ક્રિષ્ના સ્વરણસિંહ બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? કુંભારીયા તારંગા પાલીતાણા ગિરનાર કુંભારીયા તારંગા પાલીતાણા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP