સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? ડાંગર-ઘઉં મકાઈ-ઘઉં મગફળી-તુવેર બાજરી-ઘઉં ડાંગર-ઘઉં મકાઈ-ઘઉં મગફળી-તુવેર બાજરી-ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી ? ભારત - ઈઝરાયલ ભારત - ચીન ભારત - સોવિયત યુનિયન ભારત - યુ.એસ.એ. ભારત - ઈઝરાયલ ભારત - ચીન ભારત - સોવિયત યુનિયન ભારત - યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઇલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા ઇલાબેન ભટ્ટ મૃણાલિની સારાભાઈ મૃદુલાબહેન સારાભાઈ કુમુદિની લાખિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ? નવી દિલ્હી દહેરાદૂન મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી દહેરાદૂન મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કેબીનેટ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કેબીનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ? રેવંતગિરિરાસુ જંબુસામિચરિય દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત રેવંતગિરિરાસુ જંબુસામિચરિય દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP