સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ? મકાઈ-ઘઉં બાજરી-ઘઉં ડાંગર-ઘઉં મગફળી-તુવેર મકાઈ-ઘઉં બાજરી-ઘઉં ડાંગર-ઘઉં મગફળી-તુવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પૂર્વોત્તર ભાગમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ? આમાંથી એકપણ નહીં નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ નોર્થ એલાઇડ મુવમેન્ટ નોર્થ એશિયન મુવમેન્ટ આમાંથી એકપણ નહીં નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ નોર્થ એલાઇડ મુવમેન્ટ નોર્થ એશિયન મુવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરવું. મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયો પાક લોહ (Fe)તત્વની ઊણપમાં સૌથી વધુ સંવેદનશીલતા ધરાવે છે ? આ બધા જ મકાઈ જુવાર મગફળી આ બધા જ મકાઈ જુવાર મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP