સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

ડાંગર-ઘઉં
મગફળી-તુવેર
બાજરી-ઘઉં
મકાઈ-ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

ઉપરના તમામ
કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો
અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ?

મોસ્કો
જીનિવા
લન્ડન
પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ અનુસૂચિત જનજાતિનું (જાતિનું) પ્રમાણપત્ર આપી શકે ?

તલાટી
ગ્રામ પંચાયત સભ્ય
સરપંચ
મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો.

બોધિવૃક્ષ
અશ્વત્યામા
કલ્પવૃક્ષ
પરમવૃક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP