સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ પાક પધ્ધતિમાં વધારાનો નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી ?

ડાંગર-ઘઉં
બાજરી-ઘઉં
મકાઈ-ઘઉં
મગફળી-તુવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણની રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાવ્યાં છે ?

66 વિષયો
57 વિષયો
47 વિષયો
97 વિષયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

અટલ બિહારી વાજપેયી
નરસિંહરાવ
દેવગૌડા
ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ?

વી.કે. ક્રિષ્ના
સ્વરણસિંહ
બી.એમ. કૌલ
કૈલાસનાથ કાત્જુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

કુંભારીયા
તારંગા
પાલીતાણા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP