સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

દેવગૌડા
અટલ બિહારી વાજપેયી
નરસિંહરાવ
ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ?

નિયમો
એક પણ નહીં
પેટા નિયમો
ઠરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

45 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
28 વર્ષ
58 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું / સાચા જોડકું / જોડકા પસંદ કરો.

બોન્ડા-ઓડિશા
ઈરુલા-તમિલનાડુ
કઠોડી-ગુજરાત
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP