સામાન્ય જ્ઞાન (GK)
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?

એડહેઝન
પીડબલ્યુપી
કોહેઝન
ફીલ્ડ કેપેસીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

રાજ્ય સરકારને
મુખ્ય સચિવને
આપેલ તમામને
નામદાર હાઇકોર્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જીગુરાત (ZIGURAT) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?

ગ્રીક સંસ્કૃતિ
મિસર સંસ્કૃતિ
સિંધુ સંસ્કૃતિ
બેબીલોન સંસ્કુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?

General Development Controlling Regulations
General Development Control Reforms
General Development Control Rules
General Development Control Regulations

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

પ્રભાચંદ્રસૂરિ
કવિ પાલ્હણપુત્ર
વિનયચંદ્રસૂરિ
કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP