સામાન્ય જ્ઞાન (GK)
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?

કોહેઝન
પીડબલ્યુપી
ફીલ્ડ કેપેસીટી
એડહેઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

મુનિસુવ્રતચરિત
ગણદપૅણ
કથારત્નાકર
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બિસ્માર્કને જર્મનીના કયા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ?

યુગ પુરૂષ
લોખંડી પુરૂષ
શક્તિ પુરૂષ
મહાત્મા પુરૂષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ?

ગુલામ વંશ
ખીલજી વંશ
વિજયનગર સામ્રાજ્ય
મરાઠા સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?
૧. કવિ કુંજર
૨. સરસ્વતીકંઠાભરણ
૩. સારસ્વત

માત્ર ૧,૨
માત્ર ૧,૩
માત્ર ૨,૩
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP