સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ?

શ્રીરામ ફર્ટિલાઇઝર
ઈફકો
એગ્રો સર્વિસ સેન્ટર
એફ.સી.આઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

ધ એન્ડ ઓફ ઈમેજિનેશન
ધ કોસ્ટ ઓફ વિલિંગ
ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
કમ સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી સામ પિત્રોડા
શ્રી કપિલ સિબ્બલ
શ્રી અર્જુનસિંહ
ડૉ. નંદન નીલેકણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP