સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ ? 1948 1947 1960 1951 1948 1947 1960 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ? સ્મૃતિ ઈરાની જયા બચ્ચન અનિતા દેસાઈ સુમિત્રા મહાજન સ્મૃતિ ઈરાની જયા બચ્ચન અનિતા દેસાઈ સુમિત્રા મહાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આયને અકબરી-ઉર્દુ ચંદ્રાયન-અવધિ અષ્ટાધ્યાયી-સંસ્કૃત શિલપ્પતિકમ-તમિલ આયને અકબરી-ઉર્દુ ચંદ્રાયન-અવધિ અષ્ટાધ્યાયી-સંસ્કૃત શિલપ્પતિકમ-તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મરાલ એટલે કયું પક્ષી ? હંસ કબૂતર મોર બાજ હંસ કબૂતર મોર બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ? ગુલામ વંશ ખીલજી વંશ મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ? ખુશવંતસિંઘ આર. કે. નારાયણ નિરાદ ચૌધરી સલમાન રશ્દી ખુશવંતસિંઘ આર. કે. નારાયણ નિરાદ ચૌધરી સલમાન રશ્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP