સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સ્મૃતિ ઈરાની
જયા બચ્ચન
અનિતા દેસાઈ
સુમિત્રા મહાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

આયને અકબરી-ઉર્દુ
ચંદ્રાયન-અવધિ
અષ્ટાધ્યાયી-સંસ્કૃત
શિલપ્પતિકમ-તમિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ?

ગુલામ વંશ
ખીલજી વંશ
મરાઠા સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

ખુશવંતસિંઘ
આર. કે. નારાયણ
નિરાદ ચૌધરી
સલમાન રશ્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP