સામાન્ય જ્ઞાન (GK)
અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ?

સામાજિક વિકાસ
શારીરિક વિકાસ
ભાષા વિકાસ
બૌદ્ધિક વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?

કનૈયાલાલ મુનશી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ટી માધવરાવ
સૈયદ મહમ્મદ સાદુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

બ્રાહમી
હજુ લીપી ઓળખાઇ નથી
ખરોષ્ઢિ
ઇરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગુણવંતરાય આચાર્ય
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મા. મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP