સામાન્ય વિજ્ઞાન (General Science)
જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ?

ડૉ. જયંત નાર્સીકર
ડૉ. મેઘનાથ સહા
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે ?

20 મિનિટના વિલંબથી
2 મિનિટ વહેલો
2 મિનિટના વિલંબથી
20 મિનિટ વહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP