ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન દાંડીકૂચ ચળવળ ધરાસણા સત્યાગ્રહ હિંદ છોડો આંદોલન અસહકાર આંદોલન દાંડીકૂચ ચળવળ ધરાસણા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મરાઠા લશ્કરના કયા સરદારે વડોદરાને પાટનગર બનાવ્યું હતું ? પ્રતાપરાવ ખંડેરાવ પિલાજીરાવ ગોવિંદરાવ પ્રતાપરાવ ખંડેરાવ પિલાજીરાવ ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકીકના પથ્થર ભરૂચ જિલ્લાના રતનપુર પાસેની કઈ ખાણમાંથી મળે છે ? બરડો ડુંગર શિવરાજપુર આંબાડુંગર બાવાઘોર બરડો ડુંગર શિવરાજપુર આંબાડુંગર બાવાઘોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? ગરીબશા પીર સદનશા પીર હાજીપીર હસનપીર ગરીબશા પીર સદનશા પીર હાજીપીર હસનપીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP