ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

અસહકાર આંદોલન
ધરાસણા સત્યાગ્રહ
હિંદ છોડો આંદોલન
દાંડીકૂચ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

સુલતાન મુઝફ્ફરશાહ
ઔરંગઝેબ
શાહજહાં
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP