ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? દાંડીકૂચ ચળવળ ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન દાંડીકૂચ ચળવળ ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? મંગળવાર રવિવાર ગુરુવાર સોમવાર મંગળવાર રવિવાર ગુરુવાર સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? ગાંધીનગર અમદાવાદ દાંડી કોચરબ ગાંધીનગર અમદાવાદ દાંડી કોચરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ? હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? ગાંધીજી સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સરોજિની નાયડુ મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP