સામાન્ય વિજ્ઞાન (General Science) ચિકનગુનિયા શાનાથી થાય છે ? પ્રદૂષિત હવા ચેપી મચ્છર પ્રદૂષિત જળ બેક્ટેરિયા પ્રદૂષિત હવા ચેપી મચ્છર પ્રદૂષિત જળ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? બેક્ટેરિયા પ્રજીવ ફૂગ વાઈરસ બેક્ટેરિયા પ્રજીવ ફૂગ વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્મા ભ્રમણ ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્માનયન ઉષ્મા ભ્રમણ ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્માનયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રના ઉપયોગથી શાની માહિતી મળે છે ? કંપનની ઉષ્ણતાની દિશાઓની ઊંડાણની કંપનની ઉષ્ણતાની દિશાઓની ઊંડાણની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ સપાટ ખરબચડા અંતર્ગોળ બહિર્ગોળ સપાટ ખરબચડા અંતર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. આપેલ તમામ ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP