સામાન્ય વિજ્ઞાન (General Science)
એસિડીક ખોરાકની જાળવણી માટે ___ નો ઉપયોગ થાય છે.

પોટેશિયમ પરમેન્ગનેટ
સોડિયમ ક્લોરાઇડ
સોડિયમ બેન્ઝોનેટ
બોરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ?

સ્વાદુપિંડ અને યકૃત
ફેફસા અને ઉદરપટલ
હૃદય અને રક્તવાહિનીઓ
મૂત્રપિંડ અને ચામડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP