ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? તલ જવ ડાંગર ઘઉં તલ જવ ડાંગર ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? બનારસ ઢાકા હાવડા લાહોર બનારસ ઢાકા હાવડા લાહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? કબીર તુકારામ એકનાથ ભગવાનદાસ કબીર તુકારામ એકનાથ ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP