ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

જલંધર મઠ
મહાબોધિ મઠ
સ્થાનવિશ્વર મઠ
સારનાથ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદ્દીન ઐબક
કુતુબુદ્દીન બખ્તિયારે
શિહાબુદીન ઘોરી
મહમૂદ ગઝનવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ?

ઈક્તાદાર
ટંકા
ખુસરૌ
શાહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP