ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ?

સંગીત સંગત
સંગીત સુધા
સંગીત મકરંદ
સંગીત સરિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
મીનાક્ષી મંદિર -વિજયવાડા
સુવર્ણ મંદિર - અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે ?

હિમાચલ પ્રદેશ
ગુજરાત
કર્ણાટક
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP