ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ?

સંગીત સરિતા
સંગીત સુધા
સંગીત સંગત
સંગીત મકરંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ?

ગોવિંદ વલ્લભ પંત
વિનોબા ભાવે
રાધાકૃષ્ણન
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

આર. કે. નારાયણ
વિક્રમ શેઠ
સલમાન રશ્દી
વી. એસ. નાયપોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો.

ફૂલકારી
ભીંતચિત્ર
સાંઝી
પટચિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
"બનીઠની" કઈ કળાની એક શૈલી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ચિત્રકળા
નૃત્યકળા
શિલ્પકળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP