સામાન્ય વિજ્ઞાન (General Science)
રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ?

હવામાં ભેજનું પ્રમાણ માપવા
શ્રીમંતતા માપવા
ધરતીકંપની તીવ્રતા માપવા
પાણીના પ્રવાહનો વેગ માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી ?

ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત
એટમ બોમ્બ
સાપેક્ષતાવાદનો સિદ્ધાંત
શીતળાની રસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP