ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. અમૂલચંદ બારીયા ડૉ. કુરિયન ત્રિભુવનદાસ પટેલ ઈશ્વરભાઈ પટેલ અમૂલચંદ બારીયા ડૉ. કુરિયન ત્રિભુવનદાસ પટેલ ઈશ્વરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 9 જાન્યુઆરી, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 18 એપ્રિલ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? ભાવનગર વડોદરા ગોંડલ જામનગર ભાવનગર વડોદરા ગોંડલ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ? તક્ષશિલા નાલંદા વિક્રમશીલા વલ્લભી તક્ષશિલા નાલંદા વિક્રમશીલા વલ્લભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? બારડોલી કરમસદ ધર્મજ ઉવારસદ બારડોલી કરમસદ ધર્મજ ઉવારસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાર્તાસંગ્રહ ‘વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ સરોજ પાઠક ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ સરોજ પાઠક ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP