ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

મહાવીર સ્વામી
મલ્લિનાથ
આદિનાથ
અજિતનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

પ્રાર્થના સમાજ
આર્યસમાજ
બ્રહ્મોસમાજ
ભારત ધર્મ મહામંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP