ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?

કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
નરેન્દ્ર ભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

મહાવીર સ્વામી
મલ્લિનાથ
અજિતનાથ
આદિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ?

ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર
નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત
નાટ્ય સંપદા - જસવંત ઠાકર
વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ?

કીકુભાઈ નાયક
અંબુભાઈ પુરાણી
છોટુભાઈ પુરાણી
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જયશિખરી ચાવડાના પુત્ર વનરાજ ચાવડાને કોણે આશ્રય આપેલો ?

શીલગુણસૂરી
મલયગિરિસૂરી
અભયદેવસૂરી
જિનેશ્વરસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP