ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી.

શેઠ લક્ષ્મીચંદ
શેઠ ખુશાલચંદ
શેઠ શામલાજી
શેઠ શાંતિદાસ જવાહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સૂર્યમંદિર - મોઢેરા
2. ચાંપાનેર - પાવાગઢ
3. સીદી સૈયદની જાળી - અમદાવાદ
4. સરખેજનો રોજો - અમદાવાદ

2
1,2,3
1,3,4
1,2,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ?

તાજુદ્દીન તુઘલખ
મહમદ તુઘલખ
ગ્યાસુદ્દીન તુઘલખ
ફિરોજશાહ તુઘલખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP