ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

9 જાન્યુઆરી, 1915
25 મે, 1915
12 ફેબ્રુઆરી, 1915
18 એપ્રિલ, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ?

સી.એન. શાહ
ઇન્દુમતીબહેન શેઠ
પૂર્ણિમાબેન પકવાસા
મીઠુબહેન પિટીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP