ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ? તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી તે બે ગણું જમતો હતો તેથી એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દાનીયલભાઈ-ગંગાબહેન ધ્યાનચંદ-રેવાબહેન દામજીભાઈ-રેવતીબહેન દૂદાભાઈ-દાનીબહેન દાનીયલભાઈ-ગંગાબહેન ધ્યાનચંદ-રેવાબહેન દામજીભાઈ-રેવતીબહેન દૂદાભાઈ-દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ મોહનલાલ પંડ્યા વલ્લભભાઈ પટેલ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ મોહનલાલ પંડ્યા વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP