ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

ચામુડરાજ
કુમારપાળ
દુર્લભરાજ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

જિનેશ્વરસૂરી
હેમચંદ્રસૂરી
નેમચંદ્રગણિ
દેવચંદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
મૂળરાજ સોલંકી
વિસલદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP