GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અમુક રકમ પર અમુક ટકાએ સાદુ વ્યાજ મૂળ રકમના 9/16 ગણું છે. જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય, તો વ્યાજનો દર ___ થાય. 10% 12% 5% 7.5% 10% 12% 5% 7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે. સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો. શ્યામલાલ ભવાનીશંકર સાધુ શામળદાસ મુળદાસ સોલંકી શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી શ્યામજી વિરેન્દ્ર ભગત શ્યામલાલ ભવાનીશંકર સાધુ શામળદાસ મુળદાસ સોલંકી શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી શ્યામજી વિરેન્દ્ર ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 1849 ઝાડ એ રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હરોળ બનાવેલી હશે ? 48 43 46 40 48 43 46 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યાં છે ? નર્મદ દયારામ સ્વામી આનંદ પ્રેમાનંદ નર્મદ દયારામ સ્વામી આનંદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP