સામાન્ય વિજ્ઞાન (General Science) ___ પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે. એકટેરીયોસ્ટેટીક બેક્ટેરીસીડલ રાંધણ આથવણ એકટેરીયોસ્ટેટીક બેક્ટેરીસીડલ રાંધણ આથવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકશે ? 0° થી 100° ફે. 0° થી 100° સે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. 0° થી 100° ફે. 0° થી 100° સે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ? અનુમસ્તિષ્ક હાઇપોથેલેમસ બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક હાઇપોથેલેમસ બૃહદ મસ્તિષ્ક લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી ? કોલેરા ટાઈફોઈડ ક્ષય (ટી.બી) ઝાડા કોલેરા ટાઈફોઈડ ક્ષય (ટી.બી) ઝાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? ઇન્સ્યુલિન થાઇરોઇડ હિમોગ્લોબીન શ્વેતકણ ઇન્સ્યુલિન થાઇરોઇડ હિમોગ્લોબીન શ્વેતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન નોર્વે ઈન્ડોનેશિયા સ્વીડન સ્પેન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP