ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

દામોદાર કુંડ
ધીરજ કુંડ
આત્મ કુંડ
સૂરત કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ?

વિકાસગૃહ
સહયોગ ગૃહ
વનિતા આશ્રમ
નારીવિકાસ ગૃહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

શામળદાસ ગાંધી
રતુભાઈ અદાણી
દયાશંકર દવે
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP