ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

દામોદાર કુંડ
ધીરજ કુંડ
સૂરત કુંડ
આત્મ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

લક્ષ્મીદાસ
સુખદેવ ત્રિવેદી
અંબાલાલ વ્યાસ
હરિભાઈ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

બેરિસ્ટર જીવનલાલ દેસાઈ
શેઠ અંબાલાલ સારાભાઈ
ડાહ્યાભાઈ મહેતા
સર ચીનુભાઈ બેરોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?

ગાંધીજીના નોઆખલીના દિવસોને
ગાંધીજીના આફ્રિકાવાસને
ગાંધીજીના બાળપણને
ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

અમૂલચંદ બારીયા
ત્રિભુવનદાસ પટેલ
ઈશ્વરભાઈ પટેલ
ડૉ. કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP