સામાન્ય વિજ્ઞાન (General Science)
મેદસ્વિતા એટલે...

અત્યધિક પોષણ
આપેલ પૈકી એક પણ નહીં
અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ
અપૂરતું પોષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ?

પ્રકાશનું વક્રીભવન
આ ત્રણેમાંથી એક પણ નહીં
પ્રકાશનું વિભાજન
પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.

ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે.
આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે.
બંને સાચા છે
બંને વિધાનો ખોટા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP