સામાન્ય વિજ્ઞાન (General Science)
મેદસ્વિતા એટલે...

અત્યધિક પોષણ
આપેલ પૈકી એક પણ નહીં
અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ
અપૂરતું પોષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મિટિરિયોલોજી શાસ્ત્ર એ......

ધરતીકંપના કંપનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
સમુદ્રના જીવો, પ્રવાહો, તોફાનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP